Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

BHARAT NU BANDHARAN IN SHORT

Bhavesh Chothani
4

🌹GK & IQ TEST🌹
🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷

💥🌾 1. ભારતના બંધારણ વિશે આટલું જાણો-💥🌾
➖➖➖dv➖➖➖➖➖
🌺* બંધારણ ધડવાનો સૌપ્રથમ વિચાર સર એમ.એન.રોય (માનવેન્દ્રનાથ રોય) ને આવ્યો હતો.🌾

🌺* ભારતનું બંધારણ 22 ભાગ(આર્ટિકલ્સ)માં વહેંચાયેલું છે.🌾

🌺* બંધારણમાં 12 પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે. (મૂળ બંધારણમાં 8 અને પાછળથી 4 જોડાયેલ છે.)🌾

🌺* મૂળ બંધારણમાં 395 અનુચ્છેદો (કલમો) છે.(હાલના બંધારણમાં 446 અનુચ્છેદો છે.)🌾

🌺* બંધારણ ઘડવાની શરૂઆત (બંધારણ સભાની રચના) કેબિનેટ મિશન યોજના હેઠળ જુલાઇ-1946 માં થઇ હતી.🌾

🌺* બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા.(જેમાં 296 સભ્યો બ્રિટીશ હિંદના અને 93 સભ્યો દેશી રાજ્યોના હતા.)🌾

🌺* બંધારણ સભામાં અનુસૂચિત જાતિના 30 સભ્યો હતા.🌾
www.EDUMATIREALS.in

🌺* બંધારણ સભામાં એંગ્લો-ઇન્ડિયનના પ્રતિનિધિ તરીકે ફેન્ક એન્થની અને પારસીઓના પ્રતિનિધિ તરીકે એચ.પી.મોદી હતા.🌾

🌺* બંધારણ સભાના કામચલાઉ (અસ્થાયી અથવા કાર્યકારી) પ્રમુખ ડૉ. સચ્ચિદાનંદ સિંહા હતા.🌾

🌺* બંધારણ સભાના પ્રમુખ (ચૂંટાયેલા અધ્યક્ષ) ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા.(જે પાછળથી ભારતના પ્રથમ રાષ્ટપતિ બન્યા હતા.)🌾

🌺* બંધારણની ખરડા સમિતિ (મુસદ્દા સમિતિ અથવા ડ્રાફટિંગ સમિતિ) ના અધ્યક્ષ(ચેરમેન) ડૉ. ભીમરાવ આંબેડકર હતા. ( જે પાછળથી ભારતના પ્રથમ કાયદા મંત્રી બન્યા હતા.)🌾

🌺* ખરડા સમિતિમાં સાત સભ્યો હતા.(1. એન. ગોપાલસ્વામિ આયંગર 2. અલ્લાદી કૃષ્ણ સ્વામિ ઐયર 3. ટી.ટી. કૃષ્ણમાચારી 4. કનૈયાલાલ મુનશી (ગુજરાતી સાહિત્યકાર) 5. સૈયદ મુહમ્મદ સાદુલ્લા 6. ટી. માધવરાય- આ છ જણનો સભ્ય તરીકે અને સર બેનીગાલ નરસિંહરાવનો સલાહકાર તરીકે સમાવેશ કરેલ હતો.🌾

🌺* બંધારણ ધડવાની શરૂઆત 9 ડિસેમ્બર,1946 માં થઇ.(આ દિવસે બંધારણ સભાની પ્રથમ બેઠક ડૉ. સચ્ચિદાનંદ સિંહાના પ્રમુખ પદે મળી હતી.)🌾

🌺* બંધારણ ઘડવામાં (પૂરૂ કરવામાં) લાગેલો સમય- 2 વર્ષ,11 માસ,18 દિવસ.🌾

🌺* બંધારણ સભાની બેઠકો  166 દિવસ ચાલી.🌾dv

🌺* ભારતીય બંધારણનો સ્વીકાર - 26,નવેમ્બર,1949 ના રોજ થયો. ( આ દિવસે બંધારણ સભાએ બંધારણ પસાર કર્યું.)🌾

🌺* ડૉ. રાજેન્દ્રપ્રસાદ પ્રજાસત્તાક ભારતના પ્રથમ રાષ્ટપતિ તરીકે ચૂંટાયા-24,જાન્યુઆરી, 1950.🌾

🌺* ભારતીય બંધારણનો અમલ- 26,જાન્યુઆરી,1950.(આ દિવસે ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે જાહેર કરાયું.)🌾

🌺* ભારતના બંધારણીય વડા રાષ્ટ્રપતિ ગણાય છે.🌾
🌷🌴 ભાગ-1 સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર
➖➖➖➖➖➖➖➖➖  
🎩અનુચ્છેદ-01🎩
🎈ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો સંઘ રહેશે.
www.EDUMATIREALS.in
➖➖➖➖dv➖➖➖➖

🎩અનુચ્છેદ-02🎩

🎈નવાં રાજ્યો દાખલ કરવાં અથવા સ્થાપના કરવી.
➖➖➖➖➖➖➖➖➖

🎩અનુચ્છેદ-03🎩

🎈નવાં રાજ્યોની રચના અને વિદ્યમાન રાજ્યોના વિસ્તારો,સીમાઓ કે નામોમાં ફેરફાર કરવા.

💐💐💐💐💐💐 🔷🌷
ભાગ-2 નાગરિકતા
અનુચ્છેદ- 05 થી 11 નાગરિકતા અંગે છે.🔷🌷

🎩અનુચ્છેદ-05🎩

🎈સંવિધાનના પ્રારંભે જે ભારતમાં વસવાટ કરતા હોય અથવા ભારતમાં જન્મ્યા હોય કે જેના માતાપિતામાંથી કોઇ ભારતમાં જન્મેલા હોય તેવી દરેક વ્યક્તિ ભારતની નાગરિક કહેવાય છે.

🎩અનુચ્છેદ-06🎩

🎈ભારતમાંથી પાકિસ્તાનમાં ગયા હોય તેવી વ્યક્તિઓની નાગરિકતા અંગે.
www.EDUMATIREALS.in
🎩અનુચ્છેદ-07🎩

🎈પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા હોય તેવી વ્યક્તિઓની નાગરિકતા અંગે.
🎾🎾🎾🎾🎾🎾🎾🎾🎾
🎓ભાગ-3 મૂળભૂત હક્કો (અધિકારો) ના અગત્યના અનુચ્છેદો (કલમો) ની માહિતી-🎓
➖➖➖➖➖➖➖➖➖
www.EDUMATIREALS.in

🎩અનુચ્છેદ-14🎩

🔮કાયદાની નજરે બધા નાગરિકો સમાન

🎩અનુચ્છેદ-15🎩

🔮ઘર્મ,જાતિ,લિંગ કે રંગને આધારે જાહેર સ્થળે કોઇ ભેદભાવ ન કરી શકાય.(જાહેર હોટલો,મનોરંજનના સ્થળો, રેસ્ટોરન્ટો, કૂવા, સ્નાનઘાટો, તળાવો અને સાર્વજનિક સ્થળોમાં પ્રવેશ.)

🎩અનુચ્છેદ-16🎩

🔮જાહેર નોકરીમાં દરેકને સમાન તક.

🎩અનુચ્છેદ-17🎩

🔮અસ્પૃશ્યતા નાબૂદી.

🎩અનુચ્છેદ-20🎩dv

🔮અપરાધની સજા અંગે રક્ષણ-એક જ ગુના માટે એકથી વધુ વાર કામ ચલાવીને આરોપીને શિક્ષા કરી શકાય નહીં.

🎩અનુચ્છેદ-21🎩

🔮જીવન જીવવાનો હક-દરેક નાગરિક સ્વંતંત્ર રીતે જીવન જીવી શકે.

🎩અનુચ્છેદ-21 (ક)🎩

🔮શિક્ષણનો હક- છ થી ચૌદ વર્ષની વય સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઇ.(2002 માં 86 મા સુધારાથી આ હક ઉમેરાયો છે.જેથી હકોની સંખ્યા 7 થાય છે.)

🎩અનુચ્છેદ-22🎩

🔮ધરપકડ અને અટકાયત સામે રક્ષણ.આરોપીની ધરપકડ થયાના 24 કલાકની અંદર મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરવો પડે.

🎩અનુચ્છેદ-23🎩

🔮મનુષ્ય વેપાર અને વેઠપ્રથા પર પ્રતિબંધ.

🎩અનુચ્છેદ-24🎩

🔮કારખાનાં વગેરેમાં 14 વર્ષથી નીચેનાં બાળકોને નોકરી રાખવા અંગે પ્રતિબંધ.(બાળજૂરી પર પ્રતિબંધ)

🎩અનુચ્છેદ-29🎩

🔮લધુમતીઓના હિતોનું રક્ષણ.(પોતાની ભાષા,લિપિ કે સંસ્કારને જાળવી રાખવાનો હક)

🎩અનુચ્છેદ-30🎩dv

🔮ધર્મ કે ભાષા આધારિત લઘુમતિઓને શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો હક.

🎩અનુચ્છેદ-31🎩

🔮મિલ્કતનો અધિકાર.( જે 1978 ના 44 મા સુધારાથી રદ કરેલ છે.પરંતુ ફક્ત જમ્મુ કાશ્મિરમાં આ અધિકાર અમલમાં છે
🔮 3. ભારતના બંધારણનું આમુખ-🔮dv

💐* બંધારણની શરૂઆત આમુખથી થાય છે.

💐* આમુખ જવાહરલાલ નહેરૂએ લખ્યું હતું.

💐* આમુખ ઇ. 1973 થી બંધારણનો ભાગ બન્યું.

💐* આમુખ બંધારણને સમજવાની ચાવી પૂરી પાડે છે.

💐* આમુખને કોર્ટમાં પડકારી શકાતું નથી.

💐* ઇ. 1976 માં  42 મો સુધારો થયો, જેમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ, (બિનસાંપ્રદાયિક), એકતા અને રાષ્ટ્રની અખંડિતતા જેવા શબ્દો આમુખમાં ઉમેરાયા.

💐* ‘ કેશવાનંદ ભારતી’ કેસમાં હાઇકોર્ટે આમુખને બંધારણનો જ એક ભાગ ગણાવ્યો છે.

www.EDUMATIREALS.in.

Full update by DHAVAL VARMA

Tags

Post a Comment

4Comments
Post a Comment